શહેરમાં આજે નવા 43 કેસ નોધાયા, 36 દર્દી ડિસ્ચાર્જ, 239 દર્દી સારવાર હેઠળ - At This Time

શહેરમાં આજે નવા 43 કેસ નોધાયા, 36 દર્દી ડિસ્ચાર્જ, 239 દર્દી સારવાર હેઠળ


શહેરમાં આજે નવા 43 કેસ નોંધાયા છે. 36 દર્દીએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલ 239 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 64444 પર પહોંચી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.