ચલાલા ખાતે જરૂયાત મંદ વિધવા મહિલાઓને અનાજની કીટ તેમજ સાડી વિતરણ કરવામાં આવ્યું- At This Time

ચલાલા ખાતે જરૂયાત મંદ વિધવા મહિલાઓને અનાજની કીટ તેમજ સાડી વિતરણ કરવામાં આવ્યું-


ચલાલા ખાતે જરૂયાત મંદ વિધવા મહિલાઓને અનાજની કીટ તેમજ સાડી વિતરણ કરવામાં આવ્યું-
શ્રી મૉગલ માનવ સેવા ટ્રસ્ટ સુરત ના સહયોગ થી વિધવા બહેનૉને સાડી વિતરણ કરવામાં આવ્યું
ચલાલા દાનમહારાજ ની પાવન ભુમી ઉપર શ્રી મૉગલમા માનવ સેવા ટ્રસ્ટ સુરતના સહયોગ થી જરૂરિયાત મંદ વિધવા બહેનૉને સાડી વિતરણ કરવા મા આવેલ હતુ
ટ્રસ્ટ ના પ્રમુખ રાજુભાઇ જાની- જે.ડીભાઇ પટેલ તથા કારૉબારી સભ્યશ્રીઓ એ ખુબ સારી જહેમત ઉઠાવેલ હતી શ્રી મૉગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ સેવાકીય કાર્ય સફળતા પૂર્વક થય રહેલ છે અને દરેક સમાજના લૉકૉ સહયોગ આપી રહેલ છે રિપોર્ટ બિપીન રાઠોડ ચલાલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.