અંબાજી મંદિરના મહંતશ્રી જોષી લક્ષ્મીરામજી નમ્રતા ગ્રીન ફાઉન્ડેશનની મુલાકાતે રાજકોટ ખાતે - At This Time

અંબાજી મંદિરના મહંતશ્રી જોષી લક્ષ્મીરામજી નમ્રતા ગ્રીન ફાઉન્ડેશનની મુલાકાતે રાજકોટ ખાતે


આવતીકાલે તારીખ 10 5 24 ના રોજ અંબાજી મંદિરના મહંતશ્રી જોષી લક્ષ્મીરામજી નમ્રતા ગ્રીન ફાઉન્ડેશનની મુલાકાતે રાજકોટ ખાતે રાત્રે 9:30 વાગે પધારવાના હોવાથી રાજકોટ ફ્રી ગ્રુપના તમામ ફેમિલી મેમ્બર પણ હાજર રહેવાના છે ફૂલહાર તથા સાલ ઓઢાડીને કરવામાં આવશે. આ કાર્યક્રમની જગ્યા ગાયત્રી નગર શેરી નંબર 3/5/ જલજીત હોલ ની પાછળની શેરી યમુના કુંજ રાજકોટ ખાતે રાખેલ છે આ બધા કાર્યક્રમનું સંચાલન નમ્રતા ગ્રીન ફાઉન્ડેશનના ડાયરેક્ટર કમલેશભાઈ દ્વારા કરવામાં આવ્યું છે


8200012906
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.