શુદ્ધના નામે વેચાતા ઘીના વધુ બે નમૂના નાપાસ, કાર્યવાહી કરાશે - At This Time

શુદ્ધના નામે વેચાતા ઘીના વધુ બે નમૂના નાપાસ, કાર્યવાહી કરાશે


મસાલા અને મરચાંના 26 નમૂના લેવાયા

રણછોડનગર​​​​​​​-અંકુરનગરની ડેરીમાં નફાખોરી માટે ભેળસેળ

રાજકોટ શહેરમાં દૂધ અને ઘીમાં ભેળસેળનુ પ્રમાણ સતત વધી રહ્યું છે. મનપાએ લીધેલા નમૂનાઓ પૈકી વધુ બે સ્થળે શુદ્ધના નામે પામોલીન વેચાતું હોવાનું ખુલ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.