સુરત કલા પ્રતિષ્ઠાન ના મોભી રમણિકભાઈ ઝાપડીયા ને સારસ્વત એવોર્ડ એનાયત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ueg56uk1fnbujnsf/" left="-10"]

સુરત કલા પ્રતિષ્ઠાન ના મોભી રમણિકભાઈ ઝાપડીયા ને સારસ્વત એવોર્ડ એનાયત


સુરત કલા પ્રતિષ્ઠાન ના મોભી રમણિકભાઈ ઝાપડીયા ને સારસ્વત એવોર્ડ એનાયત

અમદાવાદ અચલા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા "સારસ્વત એવોર્ડ-2024" કેરળના મહામહિમ રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન સાહેબના હસ્તે અમદાવાદ ખાતે એનાયત થયો આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી. કે. લહેરી સાહેબ સુપ્રસિદ્ધ લેખક ચિંતક અને પદ્મશ્રી થી સન્માનિત દેવેન્દ્ર પટેલ સાથે અનેકો મહાનુભાવો ની ઉપસ્થિતિ માં ગૌરવ પૂર્ણ એવોર્ડ એનાયત કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]