દહેગામ ના ચેખલાપગી ગામમાં રસ્તા પર થયેલા દબાણને દૂર કરતી ચેખલાપગી ગ્રામપંચાયત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tvakfnimgcx4rj32/" left="-10"]

દહેગામ ના ચેખલાપગી ગામમાં રસ્તા પર થયેલા દબાણને દૂર કરતી ચેખલાપગી ગ્રામપંચાયત


દહેગામ ના ચેખલાપગી ગ્રામપંચાયત દ્વારા ગેર કાયદેસર રીતે કરેલ રસ્તાના દબાણને દૂર કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં ગોગામહારાજ મંદિરથી ચોરાવાસ સુધીના રસ્તા પરના દબાણ વધતા ગ્રામજનોને રસ્તા પર વાહન લઇ અવરજવર કરવામાં તકલીફ પડતી હોઈ ચેખલાપગી ગ્રામપંચાયતમાં સ્થાનિકો દ્વારા દબાણ હટાવવા અરજી કરવામાં આવી હતી જેના પગલે આજે ગ્રામ પંચાયત એકશનમાં આવી ટેક્ટરથી બંને સાઈડના રસ્તા પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ લલીતાબેન બાબુભાઇ વાઘેલા દ્વારા રસ્તા પર થયેલ દબાણ તાત્કાલિક દૂર કરતા ગ્રામજનોએ સરપંચનો આભાર વ્યક્ત કરયો હતો.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]