*શિક્ષણ થકી પરિવર્તન.. પરિવર્તન થકી પ્રગતિ..* - At This Time

*શિક્ષણ થકી પરિવર્તન.. પરિવર્તન થકી પ્રગતિ..*


*શિક્ષણ થકી પરિવર્તન.. પરિવર્તન થકી પ્રગતિ..*

*હિંમતનગર તાલુકાના મનોરપુર ગામ ખાતે નવનિર્માણ પામેલ માધ્યમિક શાળા નું લોકાર્પણ લોક્રપિય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાના વરદ હસ્તે કરવામાં આવ્યુ.*

*આ તકે સ્થાનિક આગેવાનો પાર્ટીના પદાધિકારીશ્રીઓ, સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા.*

અહેવાલ અશોકભાઈ નાઈ ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.