રાણપુરના ધારપીપળા ગામના પિતા - પુત્રને કુંડલી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક ટ્રેન નીચે આવી મોતને વહાલું કર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sidufyrxiqtquhpq/" left="-10"]

રાણપુરના ધારપીપળા ગામના પિતા – પુત્રને કુંડલી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક ટ્રેન નીચે આવી મોતને વહાલું કર્યું


બોટાદ ના કુંડલી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક ગઈ કાલે રાત્રીના ટ્રેન નીચે પડતું મૂકી પિતા પુત્રને આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના હરસુખ પ્રભુભાઇ સાંકળિયા તેના પુત્ર કુલદીપ સાથે કુંડલી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક બોટાદથી સુરેન્દ્રનગર તરફ જતી ટ્રેન નીચે પડતું મૂકી પિતા પુત્રએ આપઘાત કર્યો હતો બોટાદથી સુરેન્દ્રનગર તરફ જતી ટ્રેન નીચે આવી આપઘાત કયુ બનતા બનતા લોકોના ટોળે ટોળે દોડી આવ્યા હતા જ્યારે ધટનાની જાણ થતા પોલીસ અને રેલવેના અધિકારીઓ પણ તુરંત ધટના સ્થળે દોડી આવ્યા અને આગળની તપાસ હાથ ધરી હતી પિતાએ તેના માસુમ પુત્ર સાથે ક્યાં કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કયુ જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે પિતા - પુત્રના આપધાતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]