મૂલ્યલક્ષી શિક્ષણ અંગેના નેશનલ સેમિનારમાં બોટાદના સર્જકની હાજરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rys5c9u7ngcxqqze/" left="-10"]

મૂલ્યલક્ષી શિક્ષણ અંગેના નેશનલ સેમિનારમાં બોટાદના સર્જકની હાજરી


મૂલ્યલક્ષી શિક્ષણ અંગેના નેશનલ સેમિનારમાં બોટાદના સર્જકની હાજરી

શિક્ષણ ક્ષેત્રે જાણીતા અચલા ફાઉન્ડેશન દ્વારા હાલમાં અમદાવાદના દિનેશ હોલ ખાતે મૂલ્યલક્ષી શિક્ષણ અંગે નેશનલ લેવલનો સેમિનાર ભવ્ય રીતે યોજાઈ ગયો,જેમાં સમગ્ર રાજ્ય,અન્ય રાજ્યો અને છેક મોરિશિયસ સુધીના શિક્ષણકારો,લેખકો,કેળવણીકારોએ હાજરી આપેલ,તેમાં બોટાદ શાળા નં.13ના અચલા એવોર્ડ વિજેતા સારસ્વત અને લેખક,કવિ રત્નાકર નાંગર,તેમની સર્જક દીકરી ઈશા નાંગરે હાજરી આપી હતી.તેમની વિશિષ્ઠ પ્રવૃત્તિઓથી અચલા ફાઉન્ડેશનના વડા ડૉ.મફતલાલ પટેલે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]