ઇડર તાલુકા ના મશાલ ગામ ના વતની - At This Time

ઇડર તાલુકા ના મશાલ ગામ ના વતની


ઇડર તાલુકા ના મશાલ ગામ ના વતની વિશાલભાઈ જયંતીભાઈ જાદવ 20 વર્ષની ઉંમર ધરાવતો કોલેજીયન વિધાર્થી યુવક મસાલ ગામની અંદર સ્મશાન વારા તળાવ માં ડૂબેલ છે તેવા સમાચાર મળ્યા હતા જેથી મશાલ ગ્રામજનો મોટી સંખ્યા માં તળાવ કિનારે આવી ગયા હતા ઇડર ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ની ટીમ આવી પહોંચી હતી. ટીમ દ્વારા શોધગોળ હાથ ધરવામાં આવી હતી ભારે જહેમત બાદ યુવક ની લાશ મળી હતી જાણવા મળ્યા મુજબ ગઈ કાલ સાંજે સાત વાગ્યાનો બનાવ બનેલ છે બીજા દિવસ યુવક ની લાશ મળી હતી તળાવના કિનારે ચંપલ મોબાઇલ આધારે આ તળાવની અંદર ડૂબ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું કયા કારણસર ડૂબ્યો તે હજુ જાણવા મળ્યું નથી
મશાલ ગામ માં યુવક ડૂબતા શોક ની લાગણી પ્રસરી હતી.

અમારી ટીમ તરફ થી માહિતી આપવામાં આવે છે કોઈપણ તળાવ કોઈપણ નદી ની અંદર એકલો માણસ ઉભો હોય તો માનવતાના રીતના આપણે ને પૂછી શકે ભાઈ તું કેમ અહીંયા ઉભો છે આવી ઘટનાની અંદર કોઈ આપઘાત કરતું હોય તો બચ્ચાઓ પણ થઈ શકે છે

રીપોટર હસનઅલી ઇડર સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.