શ્રી યોગીરાજ વિદ્યામંદિર દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રી યોગીરાજ વિદ્યામંદિર દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું


તા. ૨૬/૧૧/૨૦૨૨ ને શુક્રવારના રોજ લોકાશાહીના પર્વમાં દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજી ૧૦૦% મતદાન કરે અને બધાજ લોકોમાં મતદાન જાગરૂકતા આવે તે સંદર્ભે શ્રી યોગીરાજ વિદ્યામંદિર- બોટાદ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “મતદાન સે બને દેશ સશક્ત”, “મતદાન મહા દાન”, “વિકાસ અધુરો મતદાન વિના “ જેવા સુત્રો અને “જય જય ગરવી ગુજરાત “,“વંદેમાતરામ“
નાં નારા દ્વારા લોકો મતદાન કરવા જાય તેવી પહેલ કરી હતી. આ મતદાન જાગૃતિ રેલીને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી , તથા શિક્ષક મિત્રોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Branch manager,,
Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.