"સ્થાનિક સ્વરાજ માં વિચરતી વિમુક્ત જાતિને અલગથી અનામત માટે પ્રદેશ પ્રમુખશ્રી ધર્મેશભાઈ જંજવાડીયા દ્વારા સમર્પિત આયોગ ને રજૂઆત" - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pyeeqyliggcy53wr/" left="-10"]

“સ્થાનિક સ્વરાજ માં વિચરતી વિમુક્ત જાતિને અલગથી અનામત માટે પ્રદેશ પ્રમુખશ્રી ધર્મેશભાઈ જંજવાડીયા દ્વારા સમર્પિત આયોગ ને રજૂઆત”


"સ્થાનિક સ્વરાજ માં વિચરતી વિમુક્ત જાતિને અલગથી અનામત માટે પ્રદેશ પ્રમુખશ્રી ધર્મેશભાઈ જંજવાડીયા દ્વારા સમર્પિત આયોગ ને રજૂઆત"

સ્થાનિક સ્વરાજ માં ઓબીસી સમાજ તથા વિચરતી વિમુક્ત જાતિ સમાજને વસ્તી મુજબ અલગથી અનામત માટે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા દ્વારા રાજ્ય સરકારના સમર્પિત આયોગના સચિવ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા નામદાર મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી કે એસ ઝવેરી સાહેબને તથા કલેકટર સાહેબ વિચરતી વિમુક્ત જાતિને જ્ઞાતિ ની વસ્તી મુજબ તેના હકો અને અલગથી વસ્તી ધારા ધોરણ મુજબ અલગથી અનામત મળે તે માટે રજૂઆત કરવામાં આવી હા થકી ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા તથા તેમનું પ્રતિનિધિ મંડળ દિનેશભાઈ મકવાણા નટુભાઈ કુંવરિયા છોટુભાઈ પરસોંડા મનસુખભાઈ ધામેચા ભરતભાઈ ડાભી ભરતભાઈ બાળોન્દ્રા અલ્પેશભાઈ સાધરીયા દેવભાઈ કોરડીયા પ્રવીણભાઈ માલકીયા સુભાષભાઈ અઘોલા રાજુભાઈ પંચાસરા જેન્તીભાઈ બોરીચા તથા મીડિયા ઇન્ચાર્જ રાજુભાઈ મેસરીયા વગેરે હાજરી આપી અને સાહેબ શ્રી ને રજૂઆત કરેલી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]