જિલ્લામાં ગતરાત્રિ પડેલા ભારે વરસાદના કારણે ૨૫ વિજપુલ થયા ધરાશય. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pqqtokcyvrrxx5xg/" left="-10"]

જિલ્લામાં ગતરાત્રિ પડેલા ભારે વરસાદના કારણે ૨૫ વિજપુલ થયા ધરાશય.


મહીસાગર જિલ્લામાં ગતરાત્રિના સમયે લુણાવાડા તેમજ અન્ય તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે તેમજ જોરદાર પવનો ફુકાતા જિલ્લામાંથી એમ.જી.વી.સી.એલના 25 વિજપુલ થયા હતા ધરાશય.આમ એમ.જી.વી.સી.એલ વિભાગને મોટુ નુકસાન થયુ હતુ.જયારે બીજુ બાજુ વૃક્ષો પણ ધરાશય થવાની ઘટનાઓ જોવા મલી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]