મુડેટી ના રામજી મંદિર ખાતે ગોપાલ મંડળ ની બહેનો દ્વારા ગાયત્રી સ્વાધ્યાય પઠન કરવામાં આવ્યું - At This Time

મુડેટી ના રામજી મંદિર ખાતે ગોપાલ મંડળ ની બહેનો દ્વારા ગાયત્રી સ્વાધ્યાય પઠન કરવામાં આવ્યું


મુડેટી ના રામજી મંદિર ખાતે ગોપાલ મંડળ ની બહેનો દ્વારા ગાયત્રી સ્વાધ્યાય પઠન કરવામાં આવ્યું

ઈડર તાલુકાના મુડેટી ગામના રામજી મંદિર ખાતે આજરોજ નવરાત્રિના પાંચમા દિવસે ગોપાલ મંડળની બહેનો દ્વારા ગાયત્રી સ્વાધ્યાય પઠન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં મંડળ ની બહેનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ નું સંચાલન મંદિરના પુજારી દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.