જસદણમાં આવતીકાલે શ્રીનાથજી હવેલીમાં ભવ્યતાથી યમુનાજીનો પ્રાગટય મહોત્સવ ઉજવાશે - At This Time

જસદણમાં આવતીકાલે શ્રીનાથજી હવેલીમાં ભવ્યતાથી યમુનાજીનો પ્રાગટય મહોત્સવ ઉજવાશે


જસદણમાં આવતીકાલે શ્રીનાથજી હવેલીમાં ભવ્યતાથી યમુનાજીનો પ્રાગટય મહોત્સવ ઉજવાશે

સપ્તમ પિઠાધીશ્વર શ્રી વ્રજેશકુમારજી મહારાજની ઉપસ્થિતીમાં : અનિરૂધ્ધ લાલજી મહોદય તથા ગોસ્વામી રસરાજકુમાર મહોદય પણ આવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.