વિસાવદર મા ડીવાય એસપીસાહેબ ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાય - At This Time

વિસાવદર મા ડીવાય એસપીસાહેબ ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાય


વિસાવદર મા ડીવાયએસ પી સાહેબ ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

ગુજરાતસરકાર ના ગૃહમઁત્રી ના ગુજરાત મા વ્યાજ ખોરોસામે કડક હાથે કામલેવાના આદેશ અન્વયે ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડકકાર્યવાહી કરવા માટે સ્પેશલ ડ્રાયવ નું આયોજન કરેલ હોય તે અંતર ગત વિસાવદર પોલીસ સ્ટેશનખાતેજૂનાગઢ ડીવીજન ડીવાય એસ પી ની અધ્યક્ષ તામાં વ્યાજ ખોરી નાબુદી તેમજ ચાયના દોરી અને તુક્કલ નાબુદી અભિયાન અંતરગત વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવેલ હતુ જેમા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ અસ્વિન સરધારા તાલુકા પંચાયત પ્રમુખ નીતિન કપૂરીયા પત્ર કાર સઁધ ના ગિજુભાઈ વીકમાં શાંતિલાલ ગણાત્રાહરેશ મહેતા સહિત ના પત્ર કરો હાજર રહેલ હતા વિસાવદર તેમજ ગફાર વડગામ તાલુકા ભાજપ પ્રમુખ હરિ સાવલિયા રામ સોજીત્રા આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ભાયાણી ના પ્રતિનિધિ હરેશ સાવલિયાચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દિલીપ કાનાબાર લધુમતી સમાજ ના ગફાર ભાઈ ભોર તેમજ સરપંચચો સહિતના આગેવાનો લોકદરબાર મા ઉપસ્થિત રહેલ હતાજેમાડીવાય એસ પી દ્વારા લોકોને વ્યાજ વટાવનીચે દબાયેલ લોકોને ખુલ્લીને પોલીસ નો સંપર્કકરવા જણાવેલ હતુ આતકે વિસાવદર ના પી આઈ આર બી ગઢવી દ્વારા પણ લોકોને સચેત કરવામાં આવેલ હતા

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.