અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા - At This Time

અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા


તેમજ સ્વ જીકુબા વજેસિંહ વાળા તેમને શ્રદ્ધાંજલિ નીમીત્તે ગરીબ જરુરીયાત મદ પરીવાર ના અંદાજીત 50 લોકોને ગરમા ગરમ સાક રોટલી ડાળ ભાત નુ વિતરણ કરવામાં આવ્યું હતું

અમારી સંસ્થા દાતા શ્રી ઓ ની મદદથી ચાલેછે અન્ન દાન મહાદાન ગ્રુપ દાતાશ્રી ઑ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.