અમરેલી જીલ્લા હોમગાર્ડ પબ્લીક રીલેશન ઓફિસર (પી.આર.ઓ.) અને દિવ્ય ભાસ્કર ના રિપોર્ટર અમીતગીરી ગોસ્વામી નો આજે જન્મ દિવસ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pdciiyixyv77kd24/" left="-10"]

અમરેલી જીલ્લા હોમગાર્ડ પબ્લીક રીલેશન ઓફિસર (પી.આર.ઓ.) અને દિવ્ય ભાસ્કર ના રિપોર્ટર અમીતગીરી ગોસ્વામી નો આજે જન્મ દિવસ.


અમરેલી જીલ્લા હોમગાર્ડ પબ્લીક રીલેશન ઓફિસર (પી.આર.ઓ.) અને દિવ્ય ભાસ્કર ના રિપોર્ટર અમીતગીરી ગોસ્વામી નો આજે જન્મ દિવસ.

અમરેલી જીલ્લા હોમગાર્ડ પબ્લિક રીલેશન ઓફિસર (પી.આર.ઓ.) સ્ટાફ ઓફિસર જનસંપર્ક અને પત્રકારત્વ વિભાગ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે થી માસ્ટર ડીગ્રી મેળવી સાવરકુંડલા તાલુકાના દિવ્ય ભાસ્કર ના રિપોર્ટર તરીકે સેવા આપી રહ્યા છે ફ્રી લાન્સ જર્નાલિસ્ટ તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માં પ્રચાર અને પ્રસાર વિભાગ ની જીલ્લા નું દાહિત્ય નિભાવનાર, અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલનાં પૂર્વ કન્વીનર, સાવરકુંડલા તાલુકા માં નાની ઉંમરમાં મોટું નામ ધરાવતા સેવાભાવી અને હંમેશા સાધુ સંતો ની સેવા માં રહેતા સેવાભાવી યુવાન, સાવરકુંડલા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ ના ઉપપ્રમુખ, તેમજ દામનગર, લાઠી, વગેરે હોમગાર્ડ યુનિટો માં ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ હોમગાર્ડ કમાન્ડર, ભાવનગર અષાડી બીજ રથયાત્રા અને સુરત ગણેશ વિસર્જન બંદોબસ્ત માં અમરેલી જીલ્લાના ઈન્ચાર્જ રહી ચૂકેલા સાથે સાથે ફરજ બજાવી રાષ્ટ્રભાવના અદા કરી રહ્યાછે અમીતગીરી ગોસ્વામીનો આજે જન્મ દિવસ હોવાથી આજનાં દિવસે સમગ્ર ગુજરાત માંથી સામાજીક, રાજકીય મહાનુભાવો, જ્ઞાતિ અગ્રણી, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના રિપોર્ટરો તેમનો મોબાઈલ નંબર 94095 95695પર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
જન્મ તારીખ.- 29/03


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]