શ્રાવણ મહિના ના છેલ્લા સોમવારે બ્રહ્માંડેશ્વર મહાદેવ અને વાલકેશ્વર મહાદેવ ના મંદિરે ભાવિ ભક્તો ની ભીડ જામી..... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/orb0eqhcf2aezzm1/" left="-10"]

શ્રાવણ મહિના ના છેલ્લા સોમવારે બ્રહ્માંડેશ્વર મહાદેવ અને વાલકેશ્વર મહાદેવ ના મંદિરે ભાવિ ભક્તો ની ભીડ જામી…..


સિધ્ધપુર એ દેવો ની નગરી તરીકે જાણીતું સ્થળ છે, સિધ્ધપુર માં શ્રાવણ માસમાં શ્રાવણ મહિના ના છેલ્લા સોમવારે બ્રહ્માંડેશ્વર મહાદેવ અને વાલકેશ્વર મહાદેવ ના મંદિરે ભાવિ ભક્તો ની ભીડ જામે છે સિધ્ધપુર માં શ્રાવણ માસ નો મહિમા જ કંઇક અલગ હોય છે. મહાદેવ ભક્તો પૂરી આસ્થા સાથે દર્શન કરવા સવાર થી સાંજ સુધી બ્રહ્માંડેશ્વર મહાદેવ અને વાલકેશ્વર મહાદેવ ના મંદિરે જાય છે....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]