ગડુ ચોરવાડ રેલ્વે સ્ટેશનના નવીની કરણનું ઈ લોકાર્પણ તા 26/2/24 ના યોજાશે - At This Time

ગડુ ચોરવાડ રેલ્વે સ્ટેશનના નવીની કરણનું ઈ લોકાર્પણ તા 26/2/24 ના યોજાશે


ગડુ ચોરવાડ રેલ્વે સ્ટેશનનું નવીની કરણ અંદાજીત 8.9 કરોડ ના કામનુ ઈ લોકાર્પણ તા 26/2/24 ના રોજ સાવરે 10 કલાકે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા તાલુકા પંચાયત પ્રમુખ આશિષ ભાઈ લાડાણી, ચોરવાડ શહેર પ્રમુખ મંથન ડાભી, ગડુ ગ્રામ પંચાયત ના સરપંચ અને રેલવે બોર્ડ સલાહ બાબુભાઈ બાદલ રેલવે બોર્ડ ના સલાહ સભ્યો રાજેશ ભાઈ પરમાર પરેશભાઈ ગરચર માનસિંહ કેશોદા દિલીપભાઈ તથા આગેવાનો ની ઉપસ્થિતિ માં યોજાશે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.