શામળાજી મંદિરમાં તા. ૨૩મીને ચૈત્ર સુદ પૂનમે શ્રી ઠાકોરજીના દર્શનનો સમય - At This Time

શામળાજી મંદિરમાં તા. ૨૩મીને ચૈત્ર સુદ પૂનમે શ્રી ઠાકોરજીના દર્શનનો સમય


યાત્રાધામ શામળાજીના મંદિરમાં તા. ૨૩મી એપ્રિલને મંગળવારે ચૈત્ર સુદ પૂનમે શ્રી ઠાકોરજીના દર્શન માટે ભાવિકો મોટીસંખ્યામાં ઉમટી પડશે. જેના પગલે મંદિર દ્વારા પૂનમે દર્શનના સમય નિયત કરવામાં આવ્યા છે.
વિગત શ્રીજી દર્શન સમય

મંદિર ખુલશે સવારે ૬ કલાકે
મંગળા આરતી. સવારે ૬:૪૫ કલાકે
શણગાર આરતી. સવારે ૮:૩૦ કલાકે
મંદિર બંધ થશે. સવારે ૧૧:૩૦ કલાકે
મંદિર ખુલશે. બપોરે ૧૨-૧૫ કલાકે
મંદિર બંધ થશે. બપોરે ૧૨-૩૦ કલાકે
ઉત્થાપન(મંદિર ખુલશે) બપોરે ૨-૧૫કલાકે
સંધ્યા આરતી. સાંજે ૬-૩૦ કલાકે
શયન આરતી. રાત્રે ૦૮-૧૫ કલાકે
મંદિર મંગલ(બંધ) રાત્રે ૦૮-૩૦ કલાકે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.