પાંચડેરા આવળ ધામ ખાતે ભવ્ય કૃષ્ણ જન્મોસત્વ ની ઉજવણી કરવામાં આવશે - At This Time

પાંચડેરા આવળ ધામ ખાતે ભવ્ય કૃષ્ણ જન્મોસત્વ ની ઉજવણી કરવામાં આવશે


પોરબંદર હર્ષદ રોડ પર ભાવપરા નજીક આવેલ પાંચડેરા મંદિર ખાતે જન્માષ્ટમી ના પર્વ નિમિતે દર વર્ષ ની જેમ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે તારીખ 7ના રોજ પાંચડેરા મંદિર ખાતે રાસગરબા કાન ગોપી રસ મંડળ સહિતના કાર્યક્રમ નું આયોજન કરવાં આવ્યુ છે જેને પગલે સર્વ ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.