વડનગર ધાસકોળ દરવાજા ભુવનેશ્વરી માતાજી ના મંદિર પાસે ગાય મરવા માટે તરસોડી મુકી - At This Time

વડનગર ધાસકોળ દરવાજા ભુવનેશ્વરી માતાજી ના મંદિર પાસે ગાય મરવા માટે તરસોડી મુકી


વડનગર ધાસકોળ દરવાજા ભુવનેશ્વરી માતાજી ના મંદિર પાસે ગાય મરવા માટે તરસોડી મુકી

વડનગર ધાસકોળ દરવાજા ભૂવનેશ્વર માતાજી ના મંદિર પાસે ગાય મરવા માટે માલિક મુકી હોય તેવું પ્રજાજનો મુખે સાંભળવા માં આવ્યું હતું. તેમાં આ ગાય ના માલિક કોણ છે. તે તપાસ કરવામાં આવી હતી ત્યાંના ઘોસકોળ દરવાજા રબારીની છે‌.એ રબારીને પૂછવામાં આવ્યું એટલે કહ્યું આ મારી નથી તોઆ ગાય આટલી ગરમીમાં રસ્તા પર મરવા માટે મુકી છે .માટે આની સત્વરે રબારીને સજા થાય એ માટે પગલા ભરવા જરૂરી છે. કારણ કે જે માલિક છે. તે પણ ના પાડે છે. અને ગાય શરીર ના કોઈ પણ ભાગમાં ફેક્ચર પણ થયેલું છે. તો વડનગર ધાસકોળ દરવાજા રબારી સમાજ ના લોકો ને આ ગાય કોની છે . તે ખબર હોવા છતાં આ ગાય ના માલિક ના પડે છે. તેમાં જીવ દયા ની તો વાત એક બાજુ રહી પણ દૂધ દોહી ને મરવા માટે મુકી તેવું દેખાઇ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.