સાબરકાંઠા.. સાબરકાંઠા માં યુજીવીસીએલ ની વધુ એક બેદરકારી... યુજીવીસીએલ ની બેદરકારી ને પગલે રામપુર ના ખેડૂત ને રોવાનો વારો... હિંમતનગર ના રામપુર ગામે ઘઉંના ખેતરમાં લાગી આગ.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/muewqrxmqrcdbnpx/" left="-10"]

સાબરકાંઠા.. સાબરકાંઠા માં યુજીવીસીએલ ની વધુ એક બેદરકારી… યુજીવીસીએલ ની બેદરકારી ને પગલે રામપુર ના ખેડૂત ને રોવાનો વારો… હિંમતનગર ના રામપુર ગામે ઘઉંના ખેતરમાં લાગી આગ….


રામપુર ખેડૂત દિનેશભાઈ ધુળાભાઈ પટેલ ના ઘઉં ના ખેતરમાં લાગી આગ....

યુ જી વી સી એલ ની બેદરકારી થી આગ લાગ્યો હોવાનો ખેડૂતનો આક્ષેપ...

પાંચ વીઘા ઘઉં બળીને ખાખ...

વીજ વાયર થી આગ ઘઉં બળી ને ખાખ...

નુકસાનની ચુકવણી કરવાની ખેડૂત ની માંગ...

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]