ગીરીરાજ શેત્રુંજય ડુંગર ઉપર પાલીતાણા માં ચાલી રહ્યો છે જૈન લોકોનો વિવાદ એ બાબતે બોટાદ જૈન સંધ માં એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે - At This Time

ગીરીરાજ શેત્રુંજય ડુંગર ઉપર પાલીતાણા માં ચાલી રહ્યો છે જૈન લોકોનો વિવાદ એ બાબતે બોટાદ જૈન સંધ માં એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે


પાલીતાણા શેત્રુંજય ડુંગર ને લઈને બોટાદ શહેરમાં જૈન સમાજ ના મોટી સંખ્યામાં માણસો એકત્રિત થયા હતા ત્યારબાદ તા.૧૮/૧૨/૨૦૨૨ ના રોજ બોટાદ શહેરમાંથી ૪ ટ્રાવેલ્સ નું આયોજન કરી પાલીતાણા ખાતે રવાના કરવામાં આવશે અને આ સમગ્ર કાર્યક્રમમાં બોટાદના દરેક જૈન સમાજના ટ્રસ્ટી ગણો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જૈન લોકોને ટ્રસ્ટીઓ તેમજ વડીલો દ્વારા પાલીતાણા સાથે જવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.