બોટાદ શહેર ભાજપ કિસાન મોરચા દ્વારા મોરબી દુરધટના સ્વર્ગસ્થોને આપી શ્રદ્ધાંજલિ - At This Time

બોટાદ શહેર ભાજપ કિસાન મોરચા દ્વારા મોરબી દુરધટના સ્વર્ગસ્થોને આપી શ્રદ્ધાંજલિ


મોરબી મરછુ નદિપર આવેલો ઐતિહાસિક ઝુલતો પુલ અચાનક તુટી પડતાં પુલ ઉપર રહેતા સહેલાણીઓ પાણીમાં ગરકાવ થયા હતા અને મોટી સંખ્યામાં સહેલાણીઓના મુત્યુ થતા સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઇ અને દેશ અને રાજ્યમાં મુત્યુ પામેલા લોકોના આત્મા ને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે ત્યારે આજે બોટાદ શહેર ભાજપ કિસાન મોરચા દ્વારા મોરબી દુરધટના ના સ્વર્ગસ્થાને કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ પાઠવી હતી મોરબી દુરધટના માં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ દરમિયાન બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ બોળીયા બોટાદ શહેર કિસાન મોરચા પ્રમુખ ગેલજીભાઇ ધરજીયા અન્ય ધનજીભાઈ રબારી અને રાજેશભાઇ મીર અને કિસાન મોરચા જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ અને યુપી પ્રવાસી સંજયભાઈ અગ્રવાલ સહિતના આગેવાન કાર્યકરો હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

બોટાદ બ્યુરો : ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.