બાબરાના અખિલ ભારતીય ઓબીસી મહાસભાના શ્રી પ્રભાતભાઈ કોઠીવાળના અધ્યક્ષતામાં બાબરામાં શ્રીવંડલીવાળા મેલડીમાંના મંદીરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mbtxquprmx8kjzam/" left="-10"]

બાબરાના અખિલ ભારતીય ઓબીસી મહાસભાના શ્રી પ્રભાતભાઈ કોઠીવાળના અધ્યક્ષતામાં બાબરામાં શ્રીવંડલીવાળા મેલડીમાંના મંદીરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


બાબરાના અખિલ ભારતીય ઓબીસી મહાસભાના શ્રી પ્રભાતભાઈ કોઠીવાળના અધ્યક્ષતામાં

બાબરામાં શ્રીવંડલીવાળા મેલડીમાંના મંદીરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આઝાદી‌ કા અમૂત‌ મહોત્સવ નીમીત્તે: નમો‌વડ વનનું લોકાર્પણ ૭૫ વડના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

આઝાદીના ૭૫ વર્ષની આઝાદી કા અમૂર્ત મહોત્સવ અંતર્ગત બાબરા વન વિભાગ દ્વારા નમો વડ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું બાબરામાં સુપ્રસિધ્ધ જગ્યા શ્રીવંડલી વાળા મેલડીમાં મંદિર ખાતે આજરોજ અખિલ ભારતીય ઓબીસી મહાસભાના પ્રદેશ કાર્યકારી શ્રી પ્રભાતભાઈ કોઠીવાળના અધ્યક્ષ સ્થાને ૭૫ જેટલા વડના વૃક્ષોનું રોપણ કરીને વ્રુક્ષારોપણ‌નું કરવામાં આવ્યું હતું જેમાં શ્રીવંડલીમાંના મંદીરના સંચાલક શ્રી રાજુભાઈ જેઠવા વન વિભાગના આર.એફ.ઓ એમ.એસ.પલાશભાઈ સાહેબ રજનીભાઈ પઢારીયા તેમજ બાબરા વન વીભાગ‌નો સ્ટાફગણ મંદિરમાં ખડેપગે પગે સેવા બજાવતા સેવાભાવી દ્વારા વૃક્ષારોપણ કરી ને કાળજી પુર્વક જંતન કરવાની અપીલ કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]