વડનગર માં મેઈન બજારમા ટાવર ની ઘડીયાળ ના કાંટા એક બાજુ સમય કાંટો બતાવતું નથી - At This Time

વડનગર માં મેઈન બજારમા ટાવર ની ઘડીયાળ ના કાંટા એક બાજુ સમય કાંટો બતાવતું નથી


ઉતર ગુજરાત મા આવેલું મહેસાણા જિલ્લા નું વડનગર ગામ  તેમા આવેલું મેઈન બજાર માં સુંદર ટાવર આવેલો છે પણ તે ટાવર ના ટકોરા સાચા પડે છે પણ ટાવર ની ઘડીયાળ ચારે બાજુ આંખો થી ઘડીયાળ દેખાય છે પરંતુ ત્રીજી બાજુ ના ઘડીયાળ ના કાંટા બંધ હાલતમાં જોવા મળે છે તેનો સમય જોઈ તો ખ્યાલ  આપણે કહી છીએ સમય જોઈ ને કામ કરવું જોઈએ પણ આ ઘડીયાળ ના કાંટા ફરતા ના હોય તો શું થાય તે કોઈ ને  ખબર હોતી નથી
કોઈ સંતશ્રી એ કહેલુ છે કે જો ઘડીયાળ સંઘ પડે એટલે લોકો ના જીવન નો દિવસ ઓછો થાય હવે એ જોવા નું રહ્યુ ઘડીયાળ નો સમય ચારે દિશા મા સરખો થશે કે નહીં ઘડીયાળ ના કાંટા ચારે દિશા ના સરખા રહે તો દરેક ના જીવન નો કાંટા સરખા થ ઈ જાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.