વડનગર માં મેઈન બજારમા ટાવર ની ઘડીયાળ ના કાંટા એક બાજુ સમય કાંટો બતાવતું નથી
ઉતર ગુજરાત મા આવેલું મહેસાણા જિલ્લા નું વડનગર ગામ તેમા આવેલું મેઈન બજાર માં સુંદર ટાવર આવેલો છે પણ તે ટાવર ના ટકોરા સાચા પડે છે પણ ટાવર ની ઘડીયાળ ચારે બાજુ આંખો થી ઘડીયાળ દેખાય છે પરંતુ ત્રીજી બાજુ ના ઘડીયાળ ના કાંટા બંધ હાલતમાં જોવા મળે છે તેનો સમય જોઈ તો ખ્યાલ આપણે કહી છીએ સમય જોઈ ને કામ કરવું જોઈએ પણ આ ઘડીયાળ ના કાંટા ફરતા ના હોય તો શું થાય તે કોઈ ને ખબર હોતી નથી
કોઈ સંતશ્રી એ કહેલુ છે કે જો ઘડીયાળ સંઘ પડે એટલે લોકો ના જીવન નો દિવસ ઓછો થાય હવે એ જોવા નું રહ્યુ ઘડીયાળ નો સમય ચારે દિશા મા સરખો થશે કે નહીં ઘડીયાળ ના કાંટા ચારે દિશા ના સરખા રહે તો દરેક ના જીવન નો કાંટા સરખા થ ઈ જાય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.