મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ની આત્મા ની શાન્તિ માટે આજે ૨ મિનિટ નું મોન પાળી શ્રધ્ધાંજલિ આપશે ગુજરાત હાઇકોર્ટે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lrocaddqcadz8zos/" left="-10"]

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ની આત્મા ની શાન્તિ માટે આજે ૨ મિનિટ નું મોન પાળી શ્રધ્ધાંજલિ આપશે ગુજરાત હાઇકોર્ટે


ગુજરાત હાઇકોર્ટ માં આજે ૨ મિનિટ મોન રાખવામાં આવશે

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતની આત્માની શાંતિ માટે આવતી કાલે સવારે ૧૧ વાગે ૨ મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

જેમાં ગુજરાત હાઈકોર્ટે ના ચીફ જસ્ટિસ તેમજ અન્ય જજ શ્રીઓ અને ગુજરાત હાઈકોર્ટે ના કર્મચારીઓ રહેશે હાજર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]