નરનારાયણદેવ ગાદીથી સૌ હરિભક્તોને અપીલ. - At This Time

નરનારાયણદેવ ગાદીથી સૌ હરિભક્તોને અપીલ.


દેશમાં લોકસભા ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા તથા સંપ્રદાયો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરવામાં આવી રહી છે ત્યારે નર નારાયણ દેવ ગાદીપતિ દ્વારા લોકસભા ચૂંટણીમાં કમળનું બટન દબાવી ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપર શ્રી નરનારાયણદેવ ગાદીપતિ દ્વારા સૌ હરિભક્તોને અપીલ કરવામાં આવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.