પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂપિયા 125000 નું તથા 1000 કિલો તરબૂચ તથા 500 કિલો કેળાઅનુદાન - At This Time

પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂપિયા 125000 નું તથા 1000 કિલો તરબૂચ તથા 500 કિલો કેળાઅનુદાન


પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂપિયા 125000 નું તથા 1000 કિલો તરબૂચ તથા 500 કિલો કેળાઅનુદાન
આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળમાં અમદાવાદ ગુરુકૃપા ફાઉન્ડેશન ગ્રુપ તરફથી રૂ. 1,25,000 પાળિયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓના ઘાસચારામા તથા 1000 કિલો તરબૂચ તથા 500 કિલો કેળા નું ભોજન અબોલ પશુઓને દાનમાં મળેલ છે સંસ્થા હૃદય પૂર્વક આભાર અભિનંદન ધન્યવાદ પાઠવે છે એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.