સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી પદ સંચલન કાર્યક્રમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l2rbt4mnomyynpfn/" left="-10"]

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી પદ સંચલન કાર્યક્રમ


સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી પદ સંચલન કાર્યક્રમ તારીખ -24 /9/ 2022 ના રોજ સાંજના છ વાગે પ્રચલન કરવામાં આવ્યું હતું સંગઠિત હિંદુ સમર્થ ભારત સૂત્રને સાકાર કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યરત છે આ વિચારધારા ને સર્વવ્યાપી બનાવવા માટે 1925 ના વિજયા દશમી શુભ દિવસથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અવિરત કાર્ય કરી રહેલ છે સંઘના સ્થાપના દિન વિજયાદશમી નિમિત્તે યોજાયેલ પદ સંચાલનમાં સંઘના વિવિધ ક્ષેત્રના આગેવાનો પદાધિકારીઓ અને નગર સંઘની શાખાના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા શિસ્ત બંધ પદ સંચલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નગરના વિવિધ ક્ષેત્રના આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત થઈ પદ સંચાલન પર પુષ્પ વર્ષા કરી હતી હિંમતનગરમાં ભગવા વાતાવરણ થી શહેર સુશોભિત થયું હતું વિવિધ જગ્યાએ પુષ્પો દ્વારા પદ સંચાલન યાત્રાનું હર્ષ ઉલ્લાસ થી સ્વાગત કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ પદ સંચાલન નુ સમાપન કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]