મહિસાગર : કડાણા તાલુકાના ઘોડિયાર નદીનાથ મંદિર હોલ ખાતે પશુપાલન શાખા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના ઘોડિયાર નદીનાથ મંદિર હોલ ખાતે પશુપાલન શાખા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું.


મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના ઘોડિયાર નદીનાથ મંદિર હોલ ખાતે પશુપાલન શાખા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંગુબેન માલીવાડ સાથે કડાણા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાળુભાઈ પી ડામોર તથા પર્વતભાઈ કટારા, વસ્તાભાઈ પટેલ તથા લાભાર્થી ખેડૂતમિત્રો અને વેટેનરી અધિકારી શ્રી ઓ વગેરે ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.