અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા નીમીત્તે રખિયાલ ખાતે શોભાયાત્રા નું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kpwxcrukm3ssnnaq/" left="-10"]

અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા નીમીત્તે રખિયાલ ખાતે શોભાયાત્રા નું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું


અયોધ્યામાં રામ રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા નીમીત્તે રખિયાલ ગામે શોભાયાત્રા નીકળી...
.............................

શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં આજે ઉજવાઈ રહેલ ભગવાન શ્રી રામચંદ્રજી ની પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે દેશ અને વિદેશોમાં રામભક્તો દ્વારા ગ્રહશાંતિ, મૂર્તિપૂજન, શોભાયાત્રા, ભજન-ધૂન, સુંદરકાંડ પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો ગામે ગામ અને શહેરોમાં યોજાઈ રહ્યા છે. ત્યારે દહેગામ તાલુકાના રખિયાલ ગામે રામ રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા નીમીત્તે ઠાકોર સમાજ દ્વારા ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા..

રીપોર્ટર.. મહેશસિંહ રાઠોડ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]