જસદણ પંથકના જૂની પેઢીના અઢીખમ અને ઈમાનદાર નેતા સયદભાઈ કથીરીનું નિધન થતાં ઘેરો શોખ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kh19etth7tlutsen/" left="-10"]

જસદણ પંથકના જૂની પેઢીના અઢીખમ અને ઈમાનદાર નેતા સયદભાઈ કથીરીનું નિધન થતાં ઘેરો શોખ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ


જસદણ પંથકના જૂની પેઢીના અઢીખમ અને ઈમાનદાર નેતા સયદભાઈ કથીરીનું નિધન થતાં ઘેરો શોખ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

જસદણ શહેર તેમજ પંથકમાં રાજકીય ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા જૂની પેઢીના વફાદાર પ્રમાણિક યોદ્ધા સૈયદબિન ફરજબિન કથિરીનું આજરોજ દુ:ખદ અવસાન થતા જસદણ શહેર તાલુકા પંથકમાં ઘેરા શોકની કાલીમાં છવાય છે સૈયદભાઈ કથીરીના પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા અંબાજીમાં પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના પંથકના રાજકીય અને સામાજિક અનૅ વિવિધ સમાજ ના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જૅમા નવનિયુકત ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા જસદણના રાજવી દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર પાલિકાના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ પાટીદાર સમાજના અગ્રણી નરેશભાઈ ચોહલીયા કોળી સમાજના અગ્રણી બીજલભાઇ ભેંસજાળીયા રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી દીપકભાઈ રવિયા મુસ્લિમ સમાજના આગેવાન મહેબૂબભાઈ પઠાણ મુસ્લિમ સમાજના પ્રમુખ રફિકભાઈ ગોગદા રફિકભાઈ રાવાણી પાલિકાના ઉપપ્રમુખ દીપુભાઈ ગીડા પીઠ નેતા ગભરૂભાઈ ખોખરીયા વિરોધ પક્ષના નેતા અને કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન હરેશભાઈ ધાધલ દલિત સમાજના આગેવાન દિનેશભાઈ પરમાર જયેશભાઈ મિયાત્રા પાલિકાના કોર્પોરેટર બશીરભાઈ પરમાર ની સ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવી ગુજરાત પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ બાંભણિયા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પીવીભાઈ ભાયાણી ડાયમંડ જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા માર્કેટના પ્રમુખ ભીખાભાઈ રોકડ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયા પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ યુવા વેપારી સાવનભાઈ વેકરીયા પૂર્વ નગરપતિ જેપી રાઠોડ યાડના પૂર્વ ડિરેક્ટર ચંદુભાઈ માઢક પ્રદીપભાઈ પરમાર જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડ ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ છાયાણી ભાજપ અગ્રણી સુરેશભાઈ છાયાણી પૂર્વ નગરપતિ કેશુભાઈ ઝાપડિયા સીપાહી સામાજના પ્રમુખ ફલજીભાઈ મકવાણા બ્રહ્મ સમાજના અગ્રણી નિમેષભાઈ શુકલ સાધુ સમાજના પ્રમુખ દુર્ગેશભાઈ કુબાબત જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન ભાવનાબેન જિલ્લા લઘુમતી મૉરચા પ્રમુખ અલ્લાહ ઉદીનભાઇ ફૉગ સીરાજભાઇ ડાયાતર બાવળીયા પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી પૂર્વ કારોબારી ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયા રબારી સમાજના આગેવાન રાજુભાઈ મેવાડા યુવા ભાજપ આગેવાન યશવંતભાઈ ઢોલરીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ હિરેનભાઈ સાકરીયા ઉધોગપતિ ઇમરાનભાઈ ખીમાણી પુર્વ ધારાસભ્ય ભરતભાઇ બૉધરા જયંતીભાઈ સતાણી કોર્પોરેટર નીતિનભાઈ ચોહલીયા ઍડવૉકૅટ કાર્તીકભાઇ હુદડ લીગલ ઍડવાઇઝર પ્રકાશભાઇ પ્રજા પતિ સહિતના વિવિધ શ્રેણીના રાજકીય આગેવાનો વિવિધ સમાજના આગેવાનો હોદ્દેદારો દ્વારા સૈયદ ભાઈ કથીરીના નિધન ઉપર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરેલ હતી આ ઉપરાંત નગરપાલિકાના કોર્પોરેટર અને પત્રકાર નરેશભાઈ ચોહલિયાએ જણાવ્યું હતું કે સૈયદભાઈ કથેરી મારા રાજકીય ગુરુ હતા તેઓ જૂના જમાનાના પીઠ ઈમાનદાર અને પ્રમાણિક નેતા હતા આવા નેતા હવે જસદણ પંથકને ક્યારેય નહીં મળે જસદણ પંથકને એક મહાન નેતાની મોટી ખોટ પડી છે નાતી જાતિ કે ધર્મના ભેદભાવ વગર રાજકાર રાજકારણ કરનાર અને મને રાજકારણમાં લાવનાર પૂજ્ય સૈયદ બાપાના નિધન થી હું ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું હું દુઃખની લાગણી સાથે શ્રદ્ધાંજલિ અર્પું છું કે સૈયદભાઈ ઇતિહાસના પાને અમર રહો સ્વર્ગસ્થની દફનવિધિ આજે (શુક્રવાર) રાત્રે ૧૧ કલાકે રાખેલ છે.

રિપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]