આણંદ ના પેટલાદમાં કિન્નર સમાજ દ્વારા મતદાન માટે સંકલ્પ - At This Time

આણંદ ના પેટલાદમાં કિન્નર સમાજ દ્વારા મતદાન માટે સંકલ્પ


આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત પેટલાદ ખાતે પ્રાંત અધિકારી અને 113-પેટલાદ વિધાનસભા મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારી પ્રજ્ઞેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ પેટલાદમાં થર્ડ જેન્ડર મતદારોના સહયોગથી મતદાર જાગૃતિ અંગે મશાલ રેલી યોજવામાં આવી હતી.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.