હિંમતનગરના ગાંભોઈ વેપારી મહામંડળ દ્વારા નેશનલ હાઈવે 8 ચિલોડા થી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kbvuo3xwe3mkkpen/" left="-10"]

હિંમતનગરના ગાંભોઈ વેપારી મહામંડળ દ્વારા નેશનલ હાઈવે 8 ચિલોડા થી


હિંમતનગર તાલુકાના ગાંભોઈ વેપારી મહામંડળ દ્વારા નેશનલ હાઈવે 8 ચિલોડા થી શામળાજી જોડતો માર્ગ મંથરગતિએ ચાલતું કામ થી વેપારી ઓ બહુ પરેશાન અને સર્વિસ રોડ ઉપર થી દષ્ટ ઉડવાથી લોકો હેરાન પરેશાન અને સ્વાસ્થ્ય છે હાનિકારક પહોંચે છે આ પ્રસંગે ગાંભોઈ વેપારી મહામંડળ દ્વારા કલેકટર સીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નેશનલ ઓથોરિટી ને પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંભોઈ ના તાલુકા સદસ્ય કુલદીપ સિંહ બાપુ સરપંચ જગતસિંહ જેવા લોકો અને વેપારીઓ ભેગા મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાને પણ જાણ કરવામાં આવી હતી. લોકસભાના સંસદ દીપ સિંહને પણ જાણ કરવામાં આવી હતી

રીપોટર અશોકભાઈ નાઇ ગાભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]