મહિસાગર : સંતરામપુર તાલુકાના ભવાનપુરા ગામેથી ઇજાગ્રસ્ત નીલગાય રેસક્યુ કરવામાં આવી હતી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kadana-12/" left="-10"]

મહિસાગર : સંતરામપુર તાલુકાના ભવાનપુરા ગામેથી ઇજાગ્રસ્ત નીલગાય રેસક્યુ કરવામાં આવી હતી.


મહિસાગર : સંતરામપુર તાલુકાના ભવાનપુરા ગામેથી ઇજાગ્રસ્ત નીલગાય રેસક્યુ કરવામાં આવી હતી.

રેસક્યું બાદ પશુ હોસ્પિટલ સંતરામપુર માં સારવાર કરાવ્યા બાદ સ્વસ્થ જણાતા તેને જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દેવામાં આવી હતી.
આ કાર્ય એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ સંતરામપુર તથા વન વિભાગ સંતરામપુર દ્વારા કરવામાં આવેલ હતુ.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]