25, 30 અને 42 વર્ષની વયના ત્રણ યુવકના હાર્ટએટેકથી મોત - At This Time

25, 30 અને 42 વર્ષની વયના ત્રણ યુવકના હાર્ટએટેકથી મોત


શહેરમાં ભગવતીપરા, નવાગામ અને અયોધ્યાપાર્કમાં હાર્ટફેઇલથી ત્રણ યુવકના મૃત્યુ

શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સા સતત વધી રહ્યા છે. વધુ ત્રણ બનાવ બન્યા હતા. ભગવતીપરામાં 25 વર્ષની વયના, નવાગામમાં 30 વર્ષની વયના અને અયોધ્યાપાર્કમાં 42 વર્ષની વયના યુવકનું હાર્ટફેઇલ થઇ ગયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.