ઉના ભાજપના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું સુખનાથ મહાદેવ મંદિરે સાકર તુલા કરીને અભિવંદન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jw0twl4w5enat0fj/" left="-10"]

ઉના ભાજપના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું સુખનાથ મહાદેવ મંદિરે સાકર તુલા કરીને અભિવંદન કરવામાં આવ્યું


ઉના ગીર ગઢડા વિધાન ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની સાકર તુલા કરાઈ હતી . આ સાથે કાળુભાઈ સભા મતવિસ્તારનાં ધારાસભ્ય તરીકે રાઠોડએ સુખનાથ મહાદેવ મંદિરનાં ભાજપનાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો વિજય થતા પુજાદર્શન કર્યા હતા . આ પ્રસંગે તાલુકા ભાજપનાં હોદેદારો અને કાર્યકરો પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ દ્વારા ઉના તાલુકાનાં રામપરા ગામે સામતભાઈ ચારણીયા , તાલુકા સુખનાથ મહાદેવ મંદિર ખાતે | પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ ઉના , તા . ૫ ઉના પાલાભાઈ વાળા , કારોબારી સમિતિનાં | ચેરમેન ભાવુભાઈ ચાવડા , સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન કાળુભાઈ | સરવૈયા , કિશનભાઈ ડોડીયા , | રામશીભાઈ લાખણોત્રા , મેહુલભાઈ ગૌસ્વામી સહિતનાં લોકો કાર્યકર્તાઓ | ઉપસ્થિત રહયા હતા .

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]