માળીયા હાટીના તાલુકાના જુથળ કુમાર શાળાના વિદ્યાર્થી નવોદય ઉતીર્ણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jv6etxnlifwz7hlf/" left="-10"]

માળીયા હાટીના તાલુકાના જુથળ કુમાર શાળાના વિદ્યાર્થી નવોદય ઉતીર્ણ


માળીયા હાટીના તાલુકાના જુથળ ગામની સરકારી કુમાર શાળામાં ભણતાં પરમાર મનન નરેન્દ્રભાઈ નામનો વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા 2022 માં ઉતીર્ણ થઈ પસંદગી પામેલ છે તેથી ગામનુ અને શાળા ગૌરવ વધાર્યું આ તકે જુથળ કુમાર શાળાનાં આચાર્ય મનસુખભાઈ ગોહેલ શાળા પરિવાર, એસ એમ સી સભ્યો ,સગા, સબંધી, મિત્રો મંડળ અને ગ્રામજનોએ મનનનાં ઉજજવળ ભવિષ્ય માટે હાર્દીક શુભકામનાઓ પાઠવી હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]