પ્રાચીતીર્થ થી માધવરાય મંદિર સુધી રોડ માર્ગ બનવાની રજુઆત કરવામાં આવી - At This Time

પ્રાચીતીર્થ થી માધવરાય મંદિર સુધી રોડ માર્ગ બનવાની રજુઆત કરવામાં આવી


ગીરસોમનાથ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનસીંગભાઈ પરમાર દ્વારા પ્રાચી તીર્થ થી માધવરાય મંદિર સુધી રોડ માર્ગ બનવાની રજુઆત કરવામાં આવી કે જયાં પ્રાચી તીર્થ સરસ્વતી નદી ના કાઠે પિતૃ શ્રાદ માટે હજારો યાત્રાળુઓ આવે છે તો પ્રવાસન ટૂરીઝમ વિભાગ દ્વારા ઘણાં વિકાસ ના કામો થયા છે જેમ કે પાર્કિંગ વ્યવસ્થા,ઘાટ,નાનાપુલ તથા અનેક કાર્યો કરવામાં આવેલ છે હાલ મેઈન હાઈવેથી લઈ માધવરાય મંદિર સુધી 500 મીટર સુધીનો રોડમાર્ગ ખુબ જ ખરાબ સ્થીતીમાં છે તો આ રોડ માર્ગને બનાવવામાં આવે તેવી પ્રવાસન અને યાત્રા વિભાગના પ્રભારી મંત્રી શ્રી અરવિન્દભાઈ રૈયાણીને રજુઆત કરતા ભાજપ પ્રમુખ માનસીંગભાઈ એમ.પરમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon