અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


માળિયા હાટીના નિવાસી શ્રી નવલશંકર પરમાનંદદાસ જોષી ઉંમર વર્ષ ૭૮ તે કેતનભાઈ, મીતાબેન, પ્રજ્ઞાબેન, સુધાબેન, જાગુબેન ના પિતાશ્રી તથા સ્વ. હરિશંકરભાઈ, સ્વ. જયશંકરભાઈ,
સ્વ. બટુકભાઈ, પ્રફુલભાઈ, હકુભાઈ, જેન્તીભાઇ ના ભાઈ
નુ તારીખ ૦૯/૦૨/૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તેમના નિવાસ સ્થાન કન્યા વિદ્યાલય રોડ, મેઈન બજાર માળિયા હાટીના ખાતે રાખેલ છે.
કેતનભાઇ : ૯૪૦૮૭ ૭૪૯૩૪
૭૮૭૪૭ ૮૮૬૦૦
હકુભાઇ : ૯૮૨૪૬ ૭૨૯૯૨

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.