રામાનંદચાર્ય પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો - At This Time

રામાનંદચાર્ય પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો


નવરાત્રી અને ગરબા એકબીજાના પર્યાય છે અને ગુજરાતનો હ્રદય ધબકાર છે ત્યારે નવલાં નવરાત્રી ના પર્વ નિમિતે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શ્રી રામાનંદાચાર્ય પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ.જેમાં શાળાના બાળકો દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબા ની રમઝટ બોલાવી.જેમાંથી બેસ્ટ ખેલૈયા, બેસ્ટ ડ્રેસીસ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ માં જાયન્ટસ મેમ્બર વિજયભાઈ ગઢીયા,રાજુભાઈ ઓઝા અને દર્શનભાઈ પટેલ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.