અંબાજીમાં વિજય રૂપાણીએ કર્યા દર્શન... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iv0w5c0dcn77rn53/" left="-10"]

અંબાજીમાં વિજય રૂપાણીએ કર્યા દર્શન…


અંબાજીમાં વિજય રૂપાણીએ કર્યા દર્શન...

ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી માં અંબાના ધામ અંબાજી આવી પહોંચ્યા....

2022 વિધાનસભા ઇલેક્શનને લઈ વિજય રૂપાણીનું નિવેદન..પાર્ટી ચૂંટણી લડાવશે તો લડીશું નહીં તો હોદ્દાનાનો કોઈ મોહ નથી.ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને કાર્યકર્તા રહીશું..ચૂંટણી લડવું તે નિર્ણય પાર્ટી કરતી હોય છે અમે નિર્ણય નથી કરતા પાર્ટીનો નિર્ણય સર્વપહેરી રહેશે.માં અંબે ને પ્રાર્થના કરી છે કે ફરી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તેવા આશીર્વાદ લેવા આવ્યો છું.અંબાજી ખાતે પૂર્વ મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ આપ્યું નિવેદન.ભક્તિ ભાવપૂર્વક વિજય રૂપાણીએ માં અંબા સમક્ષ શિશ ઝુંકાવી ધન્યતા અનુભવી...

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]