આજરોજ જસદણના કમળાપુર ગામે ઠાકોર મહારાજને લીલુડા નાળિયેર જિલ્લાવા માટે રામેશ્વર યુવક મંડળ ટીમ પહોંચી - At This Time

આજરોજ જસદણના કમળાપુર ગામે ઠાકોર મહારાજને લીલુડા નાળિયેર જિલ્લાવા માટે રામેશ્વર યુવક મંડળ ટીમ પહોંચી


આજરોજ જસદણના કમળાપુર ગામે ઠાકોર મહારાજને લીલુડા નાળિયેર જિલ્લાવા માટે જસદણ રામેશ્વર યુવક મંડળ ની ટીમ ડિરેક્ટર એપી એમ સી જસદણ ભરતભાઈ છાયાણી મનુભાઈ ઢોલરીયા ચંદુભાઈ નવાગામ રસોયા જગદીશભાઈ હિરપરા દિપકભાઈ હિરપરા પરેશભાઈ ટાઢાણી વગેરે કમળાપુર મુકામે પહોંચ્યા હતા આ તકે ગામના ચોરે કમળાપુર ગામના સરપંચ શ્રી તથા ડિરેક્ટર એપી એમસી જસદણ ધીરુભાઈ રામાણી તથા ડિરેક્ટર એપી એમ સી જસદણ રાજુભાઈ બોઘરા તેમજ મહંત શ્રી ભરત બાપુ ડાયાભાઈ બોઘરા દેવાતભાઈ માજી સરપંચ કનુભાઈ દરબાર ગોરધનભાઈ વઘાસિયા જીલુભાઈ દરબાર નાથાભાઈ વિસલપરા પૂજાભાઈ રબારી ઉપસ્થિત રહી ઠાકોરજીને જલ જીલાવા માં આવ્યું હતું આગામી સોમવારે કમળાપુર થી ઠાકોરજી પરિવાર રામેશ્વર મંદિર મુકામે તુલસીમાની સગાઈ કરવા માટે કમળાપુર થી ધામધૂમથી ઠાકોરજીની સગાઈ કરવા માટે પધારશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.