બાવળા ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો - At This Time

બાવળા ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો


બાવળા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારત મિશન અનુસંધાને તા. ૨ જી ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતિ નિમિતે પક્ષના તમામ કાર્યકર્તાઓને સમગ્ર ભારતમાં ૧ ઓક્ટોબર ના રોજ શ્રમદાન કરવાનો સંકલ્પ આપેલ છે જેના અનુસંધાને બાવળા શહેર ભાજપ નગરપાલિકાના સહયોગ દ્વારા બાવળા શહેર માં સીએચસી પીએચસી સેન્ટર બાવળા ખાતે તથા બાવળા ના પક્ષી ભુવન ખાતેના સ્મશાન ગૃહે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો,, આ પ્રસંગે બાવળા શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ,, મહામંત્રી ચિરાગભાઈ પટેલ,, અમદાવાદ જિલ્લા ભાજપ મીડિયા સેલના કો કન્વીનર દીપકભાઈ ભટ્ટ,, યુવા મોરચા ના અધ્યક્ષ ઉમંગભાઈ પટેલ,, પ્રભારી પંકજભાઈ ઠાકોર,, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ,, કાંતિભાઈ ઠાકોર,, ભાજપ સંગઠનના કાર્યકરો,, નગરપાલિકાના તથા હેલ્થ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.