દહેગામ તાલુકા ના કંથારપુરા મહાકાળી વડ ખાતે સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. - At This Time

દહેગામ તાલુકા ના કંથારપુરા મહાકાળી વડ ખાતે સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.


આજે સમગ્ર ભારતમાં મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આજે બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધી જયંતિ ના ભાગ રૂપે દહેગામ તાલુકાના કંથારપુરા ગામે સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામમાં આવેલ પ્રખ્યાત સ્થળ મહાકાળી કંથારપુરા વડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી હતી. આ સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમમાં કંથારપુરા ગામના સરપંચ,,ગ્રામ પંચાયત સદસ્ય,કોમ્પ્યુટર ઓપરેટર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. , , રીપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.