લાકડીયાના 250 કૉંગ્રેસના આઘેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયાશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જોડાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ibozu4kajibfnvhh/" left="-10"]

લાકડીયાના 250 કૉંગ્રેસના આઘેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયાશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જોડાયા


લાકડીયાના 250 કૉંગ્રેસના આઘેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયાશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જોડાયા

શ્રીવિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ રહ્યા છે

રાપર વિધાનસભા શીટના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં 250 કૉંગ્રેસના આઘેવાનો કાર્યકરો જોડાયા છે

લાકડીયા ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ સરપંચ અને કૉંગ્રેસના મંત્રી ફતેહમામદ રાઉમાં, લક્ષમનસિંહ સોઢા,એન.આર. ગઢવી ,
ઉંમરજી રાઉમાં,ખલીફા નુરમામદ,લંઘા રમજું,મુકેશભાઈ મહેશ્વરી,કાંતિભાઈ મહેશ્વરી,ગગડા અનવર,રાઉમાં રજાક, કોલી પોપટ,નૂરમામદ ફકીર,રમજું બાવા ફકીર,રાઉમાં કરીમ સહિત 25 કૉંગ્રેસના હોદેદારો તેમજ અન્ય 250 કાર્યકર્તા ભાજપમાં જોડાઈને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો

આજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ,હરિસિંહ જાડેજા,સાવજસિંહ જાડેજા,દયારામ મારાજ,લાભશંકર મહારાજ,અકબર રાઉમાં,અશોકસિંહ ઝાલા, મેઘરાજસિંહ ઝાલા સહિતનાઓની ઉપસ્થિતિમાં કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા

વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં અત્યાર સુધી હજારો લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]