અયોધ્યા થી સુરેન્દ્રનગર શહેરમાં આવ્યું દિવ્ય અક્ષત કળશ જેની દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા 60 ફૂટ રોડ પર - At This Time

અયોધ્યા થી સુરેન્દ્રનગર શહેરમાં આવ્યું દિવ્ય અક્ષત કળશ જેની દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા 60 ફૂટ રોડ પર


તા:-૧૭/૦૧/૨૦૨૪
અમદાવાદ

સુરેન્દ્રનગર ના પૂર્વ ધારાસભ્ય અને લોક કલ્યાણકારી નેતા એવા શ્રી ધનરાજ ભાઈ કેલા પરિવાર દ્વારા અયોધ્યા થી પધારેલ અક્ષત કળશ નું પૂજન કરતા કેલા પરિવાર

સુરેન્દ્રનગર ના પૂર્વ ધારાસભ્ય ને ત્યાં આવ્યું અયોધ્યા થી ભગવાન શ્રી રામજી નું અક્ષત કળશ જેની વિધિવર્ત પૂજા કરવામાં આવી ને જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજ ભાઈ કેલા નરેશભાઈ કેલા નીશાબેન કેલા તેમજ અને પરિવાર ના દ્વારા આ કળશ ની પૂજા કરી ભગવાન શ્રી રામજી ની આરતી ઉતરેલા ને આ પ્રસંગે એમના કુટુંબીજનો અને આ વિસ્તારમાં ના મોટી સંખ્યામાં રહેવાસીઓ એ અક્ષત કળશ ની પૂજા વિધિ કરી મહા આરતી નો લાભ લીધો હતો

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.